મહેશભાઇ સોલંકી ” બેનામ ” નર્સરી

Shree Ram Krushna Trust Narsary
  • 42 પ્રકાર ના 2200 થી વધારે રોપાઓ સાથેની નર્સરી
  • ” ઘર ઘર ઔષધ વાટિકા ” અભિયાન
  • ” ઘર ઘર પોષણ વાટિકા ” અભિયાન
  • ” વૃક્ષ આધારિત ગૌચર ” અભિયાન
  • ઔષધીય, મોટા વૃક્ષો, કેટલાક ફૂલના રોપાઓ, ફળના રોપાઑ ઉપલબ્ધ
  • અનેક સંસ્થાઑ, શાળાઓ, કોલોનીઑ વિગેરે જગ્યાએ વૃક્ષારોપણ અને રોપા વિતરણ
  • ગામ વથાણમાં વડ પીપળા વાવેતર અને ઉછેર
  • ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાળવણીના ભાગરૂપે ખેતર ગ્રામ અને ઘર આંગણે ના વૃક્ષો પશુ, પક્ષી, ફળ ઝાડને ધ્યાને રાખી ઔષધોને ધ્યાને રાખી ખાસ પ્રકારના વૃક્ષોનું અભિયાન દર વર્ષે 5000 વૃક્ષોના લક્ષ્ય સાથે રોપા નિર્માણથી વૃક્ષ વાવેતર અને ઉછેર સુધીનું કાર્ય થાય
  • રોપાઓનું નિશુલ્ક વિતરણ અવિરત ચાલુ

વધુ માહિતી માટે સંપર્ક કરો :  94265 82810